Bhagwati Lodge

Bhagwati Lodge Pure Veg. Gujarati Thali - only lunch

01/07/2022

અમારા દાદાશ્રી ધીરજલાલા (શંભુભાઈ) રામશંકર રાવલે માં ભગવતીના આશિર્વાદ થી 1965 માં ભગવતી લોજ રેસ્ટોરન્ટની શરૂઆત કરી હતી.
ત્યાર પછી 2006 રથયાત્રા ના દિવસે નવી જગ્યા અને નવા રૂપ રંગ સાથે ભગવતી લોજ રેસ્ટોરન્ટની શરૂઆત અમારા પિતાશ્રી કિશોરચંદ્ર ધીરજલાલા રાવલે અમારા દાદાશ્રી ના આશિર્વાદ થી કરી હતી.
આજે આપ સહુના આશીર્વાદ અને સાથ સહકારથી અમે ભગવતી લોજ રેસ્ટોરન્ટના 17માં વર્ષમાં મંગળ પ્રવેશ કરી રહ્યા છીએ.
અમને આશા છે કે પહેલાની જેમ જ તમારા આશીર્વાદ અને સાથ સહકાર એમને મળતો રહેશે. અમે આગળ ને આગળ વધતાં રેહશું.
આભાર.
ભગવતી લોજ
૪/૯૫૭, ચૂડીવાs,
સત્તાપીર, સયાજી રોડ,
નવસારી-૩૯૬૪૪૫.
ફો.02637-233190
મો.97265 40542 / 94273 42429

17/05/2022

Bhagwati Lodge
"The Taste of Home"
Since 1965
(Fix Gujarati Thali)
Time: Monday to Saturday
(11:30am to 2:30pm)

🏠 4/957, Chudiwad, Near Sattapir,
Sayaji Road, Navsari -396445.
☎️ 02637 233190
📱 94273 42429, 97265 40542
📧 [email protected]
🌏 http://bhagwatilodge.in
🌏 https://zoma.to/order/19450177
🌏https://www.swiggy.com/restaurants/bhagwati-lodge-rangoon-nagar-navsari-387723

🔎 Find This Restaurant on 🔍
Zomato, Swiggy, Justdail, Google, Facebook, Instagram, Twitter

નમસ્તે દોસ્તો, તમારો અભિપ્રાય અને થોડા પ્રોત્સાહન ના શબ્દો, અમને આગળ વધવાની પ્રેરણા આપશે.Please give us your feedback on...
18/04/2022

નમસ્તે દોસ્તો,

તમારો અભિપ્રાય અને થોડા પ્રોત્સાહન ના શબ્દો, અમને આગળ વધવાની પ્રેરણા આપશે.

Please give us your feedback on the following link :
https://g.page/r/CaPqnViZcbOnEA0/review

ભગવતી લોજ, નવસારી.

Post a review to our profile on Google

02/04/2022
અમારા દાદા ધીરજલાલા (શંભુભાઈ) રામશંકર રાવલે માં ભગવતીના આશિર્વાદ થી  2જી એપ્રિલ 1965ના રોજ ભગવતી લોજ રેસ્ટોરન્ટની શરૂઆત ...
02/04/2022

અમારા દાદા ધીરજલાલા (શંભુભાઈ) રામશંકર રાવલે માં ભગવતીના આશિર્વાદ થી 2જી એપ્રિલ 1965ના રોજ ભગવતી લોજ રેસ્ટોરન્ટની શરૂઆત કરી હતી.
આપ સહુના આશીર્વાદ અને સાથ સહકારથી અમે ભગવતી લોજ રેસ્ટોરન્ટના 57 વર્ષ ને પૂર્ણ કરી 58માં વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છીએ.
અમને આશા છે કે પહેલાની જેમ જ તમારા આશીર્વાદ અને સાથ સહકાર એમને મળતો રહેશે. અમે આગળ ને આગળ વધતાં રેહશું.
આભાર.

ઘરના જેવું જમવાનું  તો  ક્યાં? ? ? ...ભગવતી લોજ  મા  જ...આપણી નવસારીની  જુની  જાણીતી  અને માનીતી ભગવતી લોજ
14/02/2022

ઘરના જેવું જમવાનું તો ક્યાં? ? ? ...
ભગવતી લોજ મા જ...
આપણી નવસારીની જુની જાણીતી અને માનીતી ભગવતી લોજ

26/01/2022

Address

4/957, Chudiwad, Sattapir, Sayaji Road
Navsari
396445

Opening Hours

Monday 11:30am - 2:30pm
Tuesday 11:30am - 2:30pm
Wednesday 11:30am - 2:30pm
Thursday 11:30am - 2:30pm
Friday 11:30am - 2:30pm
Saturday 11:30am - 2:30pm

Telephone

+919726540542

Alerts

Be the first to know and let us send you an email when Bhagwati Lodge posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Restaurant

Send a message to Bhagwati Lodge:

Share

Category